Edge Rewrite
// HTMLRewriter · presentation

This page was redesigned at the edge.

Cloudflare fetched the original article and streamed it through HTMLRewriter to apply an entirely new visual system without rebuilding the source page.

// request.cf · coarse context

A page that knows where it met you.

Only coarse request metadata is shown. This demo does not display or persist visitor IP addresses.

Country
US
Cloudflare location
CMH
Connection
HTTP/2
Language
Not provided

Ray ID: a2427c1b5b28b23b

Jump to content

Talk:Tankara

Page contents not supported in other languages.
Add topic
From Wikipedia, the free encyclopedia
Latest comment: 7 years ago by GOGARA RAJNIKUMAR M in topic Gajdi

Tankara Gujarati: ટંકારા) is a town in Rajkot district in the Indian state of Gujarat. It is situated on the river of Demi, 20 kilometres from Morbi, 40 kilometres from Rajkot and and 80 kilometres from Jamnagar.

Gajdi

[edit]

ટંકારા થી ૧૫કિમી દૂર આવેલ ગજડી ગામ જોડિયા તાલુકા મા જોડાયેલ હતું ૧૫ ઓગષ્ટ ૨૦૧૩ મોરબી જિલ્લા ની રચના થઈ ૨૦૧૩ થી ગજડી ગામ મોરબી જિલ્લા માં સમાવેશ થયુ.ગજડી ગામમાં અંદાજીત ૧૫૦૦,૨૦૦૦ ની વસ્તી ધરાવતું ગામ છે જેમાં મુખ્ય આહીર(બોરીચા) સમાજ ના લોકો વાસવાટ કરે છે.

  મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી(કૃષિ) ઉપર આધારીત છે.યુવા વર્ગ વધારે પડતો શિક્ષીત છે જેથી ગામનો વિકાસ વધુ સગવડો ધરાવે છે.ગામના અંદાજિત ૪૦૦,૫૦૦ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવે છે.
ગામમાં મધ્યમાં આવેલ ચાપબાઈ,લક્ષમિનારાયન(ઠાકર) નું મંદિર મુખ્ય આસ્થાના પ્રતિકો છે. નવરાત્રી અને હોળી જેવા તહેવારો ની ધામધુમથી ઊજવાય છે.જન્માષ્ટમીના દિવસે ગામમાં ઠાકર ભગવાન ફરવા એ લોકોની પરંપરા અને રૂઢી ની જેમ ઉજવાય છે. જેમાં પુરૂષો મેરરાસ,સ્ત્રીઓ હુડારાસ ,અબીલ ગુલાલ સાથે આખા ગામની પ્રદક્ષિણા કરે છે.એ વધુ આકર્ષક નું પ્રતિક છે.


ગજડી ગામનો તાલુકો ટંકારા. ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.

જન્મ તિથિ 12 ફેબ્રુઆરી 1824 જન્મ સ્થાન ટંકારા, મોરબી, ગુજરાત પૂર્વાશ્રમનું નામ મુળશંકર તિવારી, મુળશંકર કરશનદાસ તિવારી /શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મચારી રૂપે) મૃત્યુ તિથિ 30 ઓક્ટોબર 1883 (59ની વયે) મૃત્યુ સ્થાન અજમેર, રાજસ્થાન

- રાજની કુમાર.એમ.ગોગારા GOGARA RAJNIKUMAR M (talk) 19:33, 19 July 2019 (UTC)Reply